. ખાસ કરીને ડાયાબિટીસની પીઠભૂમિ હોય એવા લોકોમાં ચરબી ઓછા થવામાં વધારે સમય લાગે છે → પણ અમારી કીટ બંને બાબત માટે સુવિધાજનક છે → બ્લડ શુગર કંટ્રોલ + ચરબી ઓછી → સાથે હોર્મોન બેલેન્સ પણ.
Our Services
- Home
- Services
ડાયાબિટીસ અને વજન ને કહો અલવિદા
કેમિકલ દવાઓથી થાકી ગયા છો? હવે અજમાવો આયુર્વેદનું પૂરું કાર્યક્રમ – જે તમારું પેન્ક્રિઆસ મજબૂત કરે, બ્લડ શુગર સ્તર સામાન્ય કરે અને વધેલું વજન ઘટાડે.
Rs. 0.00
/session
Diabetes – શું છ?
- - - ડાયાબિટીસ એટલે શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારે થઈ જવું.
- શરીરના પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન હોર્મોન બને છે → જે શુગરને કોષોમાં લઈ જઈને એનર્જિ બનાવી આપે છે.
- જયારે ઇન્સ્યુલિન બરાબર ન બને અથવા શરીર તેનું કામ બરાબર ન કરે → ત્યારે બ્લડમાં શુગર વધે છે → એને ડાયાબિટીસ કહે છે.
- Types of Diabetes (પ્રકાર)
➤ Type 1 Diabetes → સામાન્ય રીતે બાળકોમાં → શરીર ઇન્સ્યુલિન બનાવતું જ નથી.
➤ Type 2 Diabetes → મોટાભાગે મોટા ભાગના લોકોમાં → શરીર ઇન્સ્યુલિન બનાવે છે પણ કામ કરતા નથી.
➤ Gestational Diabetes → પ્રેગ્નન્સી દરમ્યાન થતું ડાયાબિટીસ.
Diabetes ના લક્ષણો
➤ વધારે તરસ લાગવી
➤ વારંવાર પેશાબ થવો
➤ વધારે ભૂખ લાગવી
➤ થાક લાગવો
➤ ઘા સાજા થવામાં સમય લાગવો
➤ આંખોની દ્રષ્ટિ ધીમી થવી
Diabetes ના કારણે થતા પ્રોબ્લેમ
➤ મગજ પર અસર → સ્ટ્રોક નો ખતરો
➤ હૃદય પર અસર → હાર્ટ એટેક નો રિસ્ક
➤ કિડની પર અસર → કિડની ફેલ થવાની શક્યતા
➤ આંખો પર અસર → દેખાતું ધીરે ધીરે ધૂંધળું થવું
➤ પગ પર અસર → ઘા ન ભરાવા, પગ કાપવાનો રિસ્ક
ડાયાબિટીસ માટે આપણું સોલ્યૂશન
➤ નીમ પાન:
→ બ્લડ શુગર ઘટાડે, ઈન્સ્યુલિનની અસર વધારે.
➤ આંબા પાન:
→ ફાસ્ટિંગ બ્લડ શુગર કંટ્રોલ કરે
➤ આમળા:
→ પેન્ક્રિયાસ મજબૂત કરે, ઈન્સ્યુલિન વધારવામાં મદદ કરે.
➤ હળદર:
→ બ્લડ શુગર નિયંત્રિત કરે, આંતરિક સોજો ઓછો કરે.
➤ બંગ ભસ્મ:
→ મેટાબોલિઝમ સુધારે, પાચન મજબૂત કરે, ડાયાબિટીસ માટે સહાયક
આપણી કીટ દ્વારા બીજા ક્યા ફાયદા મળશે
➤ રક્ત શુદ્ધિ થાય
➤ ચામડીના રોગોમાં રાહત મળે
➤ ઇમ્યૂનિટી મજબૂત થાય
➤ પેટના કીડા નાશ પામે
➤ ચરબી ઓછી થવામાં મદદ મળે
➤ વાળ મજબૂત બને
➤ ત્વચા પર ગ્લો આવે
➤ આંખોની દ્રષ્ટિ સુધરે
➤ સાંધા દુખાવા ઓછી થાય
➤ શરીરના ઝેર તત્ત્વો દૂર થાય
➤ આંતરિક સોજા ઓછી થાય
➤ હોર્મોન બેલેન્સ થા