Scroll to top

Our Services

Our Services

ડાયાબિટીસ અને વજન ને કહો અલવિદા

કેમિકલ દવાઓથી થાકી ગયા છો? હવે અજમાવો આયુર્વેદનું પૂરું કાર્યક્રમ – જે તમારું પેન્ક્રિઆસ મજબૂત કરે, બ્લડ શુગર સ્તર સામાન્ય કરે અને વધેલું વજન ઘટાડે.

Start from

Rs. 0.00

/session

Diabetes – શું છ?

- - - ડાયાબિટીસ એટલે શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારે થઈ જવું.
- શરીરના પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન હોર્મોન બને છે → જે શુગરને કોષોમાં લઈ જઈને એનર્જિ બનાવી આપે છે.
- જયારે ઇન્સ્યુલિન બરાબર ન બને અથવા શરીર તેનું કામ બરાબર ન કરે → ત્યારે બ્લડમાં શુગર વધે છે → એને ડાયાબિટીસ કહે છે.
- Types of Diabetes (પ્રકાર)
➤ Type 1 Diabetes → સામાન્ય રીતે બાળકોમાં → શરીર ઇન્સ્યુલિન બનાવતું જ નથી.
➤ Type 2 Diabetes → મોટાભાગે મોટા ભાગના લોકોમાં → શરીર ઇન્સ્યુલિન બનાવે છે પણ કામ કરતા નથી.
➤ Gestational Diabetes → પ્રેગ્નન્સી દરમ્યાન થતું ડાયાબિટીસ.

Diabetes ના લક્ષણો

➤ વધારે તરસ લાગવી
➤ વારંવાર પેશાબ થવો
➤ વધારે ભૂખ લાગવી
➤ થાક લાગવો
➤ ઘા સાજા થવામાં સમય લાગવો
➤ આંખોની દ્રષ્ટિ ધીમી થવી

Diabetes ના કારણે થતા પ્રોબ્લેમ

➤ મગજ પર અસર → સ્ટ્રોક નો ખતરો
➤ હૃદય પર અસર → હાર્ટ એટેક નો રિસ્ક
➤ કિડની પર અસર → કિડની ફેલ થવાની શક્યતા
➤ આંખો પર અસર → દેખાતું ધીરે ધીરે ધૂંધળું થવું
➤ પગ પર અસર → ઘા ન ભરાવા, પગ કાપવાનો રિસ્ક

ડાયાબિટીસ માટે આપણું સોલ્યૂશન

➤ નીમ પાન: → બ્લડ શુગર ઘટાડે, ઈન્સ્યુલિનની અસર વધારે.
➤ આંબા પાન: → ફાસ્ટિંગ બ્લડ શુગર કંટ્રોલ કરે
➤ આમળા: → પેન્ક્રિયાસ મજબૂત કરે, ઈન્સ્યુલિન વધારવામાં મદદ કરે.
➤ હળદર: → બ્લડ શુગર નિયંત્રિત કરે, આંતરિક સોજો ઓછો કરે.
➤ બંગ ભસ્મ: → મેટાબોલિઝમ સુધારે, પાચન મજબૂત કરે, ડાયાબિટીસ માટે સહાયક

આપણી કીટ દ્વારા બીજા ક્યા ફાયદા મળશે

➤ રક્ત શુદ્ધિ થાય
➤ ચામડીના રોગોમાં રાહત મળે
➤ ઇમ્યૂનિટી મજબૂત થાય
➤ પેટના કીડા નાશ પામે
➤ ચરબી ઓછી થવામાં મદદ મળે
➤ વાળ મજબૂત બને
➤ ત્વચા પર ગ્લો આવે
➤ આંખોની દ્રષ્ટિ સુધરે
➤ સાંધા દુખાવા ઓછી થાય
➤ શરીરના ઝેર તત્ત્વો દૂર થાય
➤ આંતરિક સોજા ઓછી થાય
➤ હોર્મોન બેલેન્સ થા

Do you have

Any Questions

ડાયાબિટીસ સાથે મારે વજન પણ વધારે છે, શું બંનેના માટે કામ કરશે?

. ખાસ કરીને ડાયાબિટીસની પીઠભૂમિ હોય એવા લોકોમાં ચરબી ઓછા થવામાં વધારે સમય લાગે છે → પણ અમારી કીટ બંને બાબત માટે સુવિધાજનક છે → બ્લડ શુગર કંટ્રોલ + ચરબી ઓછી → સાથે હોર્મોન બેલેન્સ પણ.

શું મારે ડાયાબિટીસની દવાઓ બંધ કરવી પડશે?

કદાપિ નહીં. તમારું મેડિકલ કન્સલ્ટિંગ ચાલુ રાખવું → અમારું સોલ્યૂશન એ એક પુરક આયુર્વેદિક ટેકો છે → અને ઘણા ક્લાઈન્ટને સમય જતાં દવાઓ ઓછી કરવી પડી છે → પણ એ નિર્ણય તમારાં ડોક્ટર લેશે.

ડાયાબિટીસ સાથે કેટલાં limitations રહેશે? ખાવા-પીવાનું શું ધ્યાન રાખવું?

➤ શક્કર ટાળવી ➤ શાકભાજી વધારે ખાવા ➤ પાણી વધારે પીવું ➤ 7-8 કલાકની ઊંઘ ➤ આપણી કીટ સાથે ફાસ્ટિંગ બ્લડ શુગર ચેક કરવું.

વજન વધુ હોવાને લીધે ડાયાબિટીસ વધારે થઈ જાય છે?

હા, ખાસ કરીને પેટની ચરબી → ઇન્સ્યુલિનની અસર ઘટાડી શકે → એટલે અમારી કીટ મેટાબોલિઝમ સુધારે છે અને ચરબી ઓછી કરવા માટે ખાસ કામ કરે છે.

મેં ઘણા ઉપાય કર્યા છે, પણ વજન નથી ઓછી થતું – કેમ?

ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓમાં સામાન્ય ડાયેટ અથવા કસરત એટલી અસરકારક રહેતી નથી → કારણ કે હોર્મોન બેલેન્સ અને ઇન્સ્યુલિન રેસિસ્ટન્સનું ધ્યાન લેવું પડે → हमारी આયુર્વેદિક પદ્ધતિ ખાસ કરીને હોર્મોન + પાચન + બ્લડ શુગર ત્રણેયને સાથે બેલેન્સ કરે છે → એટલે પરિણામ આવે છે.

શું મારે જીમ અથવા કસરત શરૂ કરવી પડશે?

જરૂર નથી → જો તમે દિવસમાં 20-25 મિનિટ ની વોકિંગ રાખો તો પણ સારું → પણ જો તમે જીમ કરો તો ઝડપી પરિણામ મળશે → પણ બધાંની માટે ફરજિયાત નથી → આ આયુર્વેદિક કોમ્બિનેશન આલસુ જીવનશૈલી ધરાવતા લોકો માટે પણ સારો છે.

શું વજન ઓછી થશે તો ડાયાબિટીસ કંટ્રોલ થશે?

હા, ઘણા વખત તો ડોક્ટરો પણ કેહે છે → કે વજન ઓછી થાય તો બ્લડ શુગર પર કાબુ આવે છે → ખાસ કરીને પેટની ચરબી ઓછી થઈ → તો ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે છે → એટલે અમે ખાસ વજન + બ્લડ શુગર બંને માટે કનેક્ટેડ ઉપચાર આપીએ છીએ.

હું ડાયાબિટીસ માટે દવાઓ લેતો છું – શું બંને સાથે લઇ શકું?

હા, અમારી આયુર્વેદિક કીટ એ અધિકારિક રીતે પૂરક ઉપાય છે → તમે તમારી દવાઓ ચાલુ રાખી શકો છો → ઘણીવાર લોકોના રિપોર્ટ્સ સારાં આવતા, તેમના ડોક્ટર દવાઓ ઓછી કરવા માટે સલાહ આપે છે → પણ એ નિર્ણય તમારાં ડોક્ટર કરશે.

ડાયાબિટીસ માટે સૌથી અગત્યનું કઈ વસ્તુ છે?

➤ નિયમિત બ્લડ શુગર ચેક
➤ ખાવા-પીવાના નિયમો પાલન કરવું
➤ આપણું બ્લડ શુગર નિયંત્રક આયુર્વેદિક સોલ્યુશન શરૂ કરવું

તમારા પેકેજમાં કાઉન્સેલિંગ પણ છે?

હા, અમે માત્ર પ્રોડક્ટ આપતાં નથી → સાથે WhatsApp/Call પર ગાઈડન્સ પણ આપવામાં આવે છે → તમે જોન્સો તો વ્યકતગત ડાયેટ પ્લાન પણ આપીશું → જેથી વધુ ફલિત મળે.

Mon - Sat: 8AM - 9PM
Sunday: 10AM - 8PM
Patel Mil Road
Keshod
+91 92655 06467
contact@Faktayurved.com