Scroll to top

Our Services

Our Services

થાઇરોઇડ અને વજન વધારાનો મૂળથી ઉપચાર – આયુર્વેદ સાથે!

આયુર્વેદિક ઉપચાર થકી થાઈરોઇડની અસમતુલતાને સુધારવા અને વજન નિયંત્રણમાં લાવવાનો સંપૂર્ણ કુદરતી માર્ગ. દવાઓ વગર, જડ પરથી ઉપચાર.

Start from

Rs. 0.00

/session

થાઇરોઇડ શું છે?

- થાયરોઇડ એ તમારા ગળામાં આવેલું એક પતંગિયા આકારની ગ્રંથિ છે. તે શરીરના એન્ડોક્રાઇન તંત્રનો ભાગ છે
- Hypothyroidism (હાઇપોથાયરોઇડિઝમ):
➤ થાયરોઇડ ગ્રંથિ ઓછું કાર્ય કરે છે.
➤ મેટાબોલિઝમ ધીમું પડે છે.
➤ વજન ઝડપથી વધતો જાય છે.

થાઇરોઇડના લક્ષણો

થાયરોઇડના અન્ય લક્ષણો (Hypothyroidism):
• ત્વચા સૂકી થવી.
• વાળ ઉતરવા.
• ભૂલવાની પ્રોબ્લેમ.
• ઠંડી વધુ લાગવી.
• સ્ત્રીઓમાં માસિક ચક્ર ખલેલ.

થાઇરોઇડના કારણે થતા પ્રોબ્લેમ

- મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર ,
- કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર અસર
- ⁠પાચન તંત્ર - ધીમું + એસિડિટી
- ⁠સ્નાયુ અને હાડકાં - શરીર નબળું પડવું
- બ્લડ સુગર અને ઇન્સ્યુલિન પ્રતિકાર
- રોગપ્રતિકારક તંત્ર - સતત તણાવ સ્થિતિ

થાઇરોઇડ માટે આપણું સોલ્યૂશન

- કાંચનાર છાલ – થાઇરોઇડ કંટ્રોલ માટે
- ⁠ત્રિફળા – ચરબી ઓછી કરે + કબજિયાત સામે લડે
- ⁠ત્રિકટું – ખોરાક પચાવવા અગ્નિ ઉત્પન્ન કરે
- ⁠વરુણ છાલ – હોર્મોન બેલેન્સ કરે
- ⁠ઇલાઈચી – પાચન શક્તિ વધારવા માટે અને મૂડ સ્વિંગ ઘટાડવા

આપણી કીટ દ્વારા બીજા કયા કયા ફાયદાઓ મળે

- થાઈરોઈડ બેલેન્સ: કંચનાર છાલ થી હોર્મોન નિયમિત – ગળાની ગાંઠો અને થાકમાં રાહત
- વજન ઘટાડો: ત્રિકટું + ત્રિફળા + વરુણ છાલ - ચરબી ઓગાળે, પેટ સાફ કરે
- હોર્મોનલ ડિટોક્સ: વરુણ છાલ થી લિવર શુદ્ધ – ઈલાઈચી થી તણાવ અને મૂડ સ્વિંગ દૂર
- શક્તિ & ઊર્જા: ઈલાઈચી + ત્રિફળા → શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર – દિવસભર ફ્રેશનેસ
- પાચન સુધારણું: ત્રિકાટુ + ત્રિફળા → ગેસ, એસિડિટી, કબજિયાત ને ખતમ
- લાંબાગાળાની સુરક્ષા: ડાયાબિટીસ, હાર્ટ, બીમારીઓથી બચાવ

Do you have

Any Questions

તમે સાથ આપશો કે બસ કીટ મોકલી દેશો?

હું એકલો છોડતો નથી. Guidance, Followup, Result → બધા માટે હું વ્યક્તિગત રીતે સાથે રહીશ. તમે મારી સાથે દર વખતે સંપર્ક કરી શકો છો.

સ્ત્રીઓમાં Pcod / Pcos અને થાઈરોઈડ સાથે જોડાયેલું છે કે નહીં??

હા, 80% સ્ત્રીઓમાં થાઈરોઈડ અને Pcod / Hormonal ગડબડ જોડાયેલ હોય છે → એટલે અમારી કિટ હોર્મોન ડિટોક્સ અને પાચન તંત્ર સુધારવા માટે ખાસ તૈયાર કરેલી છે. બંને સમસ્યાઓ સાથે કામ કરે છે.

કેટલા રૂપિયા લાગશે અને ક્યાંથી બુક કરી શકાય?

હવે તમે બુક કરી શકો છો – વર્તમાન ઓફર ચાલે છે → આજે બુક કરો તો ખાસ ડિસ્કાઉન્ટ મળશે. (Mo. 9265506467)

વજન ઘટશે પણ પછી ફરી વધી જશે તો?

. નહીં, કારણ કે અમે માત્ર ચરબી ઓગાળતા નથી – પણ પાચન, લિવર ડિટોક્સ અને હોર્મોન બેલેન્સ પર કામ કરીએ છીએ → એટલે પછી ફરી વધવાનો રિસ્ક બહુ ઓછી રહે છે.

દવાઓ લઈ રહયો છું – તો પણ લઈ શકું?

હા, બહુજ ક્લાઈન્ટ્સ દવાઓ સાથે પણ લઈ રહ્યા છે. પણ પહેલાં ડોઝ ગમ્મત થી શરૂ કરો. જરૂર પડે તો અમે ગાઈડ કરીશું.

થાઈરોઇડ મટાડવાની ગેરંટી છે કે નહીં?

ગેરંટી આપવી યોગ્ય નથી, પણ આ કિટ થકી જડથી હોર્મોનલ બેલેન્સ પર કામ થાય છે. રિપોર્ટ મુજબ સારી પ્રગતિ જોવા મળી છે

હું ઓછું ખાવું છું, છતાં પણ વજન કેમ વધે છે?

હા, Hypothyroidism (થાઈરોઇડ) હોય ત્યારે મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે. એટલે ખાવા કરતાં ઓછું હોવા છતાં ચરબી બધી જમા થતી રહે છે.

Mon - Sat: 8AM - 9PM
Sunday: 10AM - 8PM
Patel Mil Road
Keshod
+91 92655 06467
contact@Faktayurved.com